‘મૃત્યુંજય’ના બંને લેખકો પરખ ભટ્ટ અને રાજ જાવિયા આ નવલકથા માટે જ્યારે દુબઈ ખાતે રીસર્ચ માટે ગયા, ત્યારે કેટલાક ચોંકાવનારી બાબતો જાણવા મળી. એમાંની એક એટલે, દુબઈની આર્કિયોલોજિકલ સાઇટ: જિમાની ખીણ! પુરાતત્વશાસ્ત્રીઓને ત્યાં ઉત્ખનન દરમિયાન ૫૦ મકબરા મળી આવેલા, જેમાંથી ૪૯ મકબરામાં માનવાવશેષ મળ્યા હતાં. પરંતુ ફક્ત ૧ મકબરો એવો હતો, જે ખાલીખમ હતો. તેના પર રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ સહિત અલગ અલગ ટેક્નિક્સ ઉપયોગમાં લેતાં જાણવા મળ્યું કે તે પાંચમી સદીમાં એક વખત ખૂલ્યો હોવો જોઈએ! માત્ર એટલું જ નહીં, એ મકબરો ખોલીને ફરી પહેલાંની માફક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે ૫૦માંથી ફક્ત ૧ મકબરો શા માટે ખોલવામાં આવ્યો? એ મકબરામાં એવું તે શું હતું, જે આજથી દોઢ હજાર વર્ષ પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યું? જિમા ખીણના આવા કંઈ કેટલાય રહસ્યો સદીઓથી ઉકેલ પામવાની પ્રતીક્ષામાં છે! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘મૃત્યુંજય’ના બંને લેખકો પરખ ભટ્ટ અને રાજ જાવિયા આ નવલકથા માટે જ્યારે દુબઈ ખાતે રીસર્ચ માટે ગયા, ત્યારે કેટલાક ચોંકાવનારી બાબતો જાણવા મળી. એમાંની એક એટલે, દુબઈની આર્કિયોલોજિકલ સાઇટ: જિમાની ખીણ! પુરાતત્વશાસ્ત્રીઓને ત્યાં ઉત્ખનન દરમિયાન ૫૦ મકબરા મળી આવેલા, જેમાંથી ૪૯ મકબરામાં માનવાવશેષ મળ્યા હતાં. પરંતુ ફક્ત ૧ મકબરો એવો હતો, જે ખાલીખમ હતો. તેના પર રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ સહિત અલગ અલગ ટેક્નિક્સ ઉપયોગમાં લેતાં જાણવા મળ્યું કે તે પાંચમી સદીમાં એક વખત ખૂલ્યો હોવો જોઈએ! માત્ર એટલું જ નહીં, એ મકબરો ખોલીને ફરી પહેલાંની માફક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો.

આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે ૫૦માંથી ફક્ત ૧ મકબરો શા માટે ખોલવામાં આવ્યો? એ મકબરામાં એવું તે શું હતું, જે આજથી દોઢ હજાર વર્ષ પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યું? જિમા ખીણના આવા કંઈ કેટલાય રહસ્યો સદીઓથી ઉકેલ પામવાની પ્રતીક્ષામાં છે!

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘મૃત્યુંજય’ના બંને લેખકો પરખ ભટ્ટ અને રાજ જાવિયા આ નવલકથા માટે જ્યારે દુબઈ ખાતે રીસર્ચ માટે ગયા, ત્યારે કેટલાક ચોંકાવનારી બાબતો જાણવા મળી. એમાંની એક એટલે, દુબઈની આર્કિયોલોજિકલ સાઇટ: જિમાની ખીણ! પુરાતત્વશાસ્ત્રીઓને ત્યાં ઉત્ખનન દરમિયાન ૫૦ મકબરા મળી આવેલા, જેમાંથી ૪૯ મકબરામાં માનવાવશેષ મળ્યા હતાં. પરંતુ ફક્ત ૧ મકબરો એવો હતો, જે ખાલીખમ હતો. તેના પર રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ સહિત અલગ અલગ ટેક્નિક્સ ઉપયોગમાં લેતાં જાણવા મળ્યું કે તે પાંચમી સદીમાં એક વખત ખૂલ્યો હોવો જોઈએ! માત્ર એટલું જ નહીં, એ મકબરો ખોલીને ફરી પહેલાંની માફક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે ૫૦માંથી ફક્ત ૧ મકબરો શા માટે ખોલવામાં આવ્યો? એ મકબરામાં એવું તે શું હતું, જે આજથી દોઢ હજાર વર્ષ પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યું? જિમા ખીણના આવા કંઈ કેટલાય રહસ્યો સદીઓથી ઉકેલ પામવાની પ્રતીક્ષામાં છે! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0