૧૭મી ફેબ્રુઆરીએ ‘મૃત્યુંજય’નું કવર-લૉન્ચ કરીએ, એ પહેલાં વાચકમિત્રો સાથે અહીં તસ્વીરમાં દર્શાવવામાં આવેલાં ચક્ર વિશે ગોષ્ઠિ કરવાની ઇચ્છા છે. નવલકથાની ઓળખાણ સમા આ ચક્રનો અર્થ શો છે? શું ખરેખર તે કોઈ ચક્ર છે કે પછી બીજું કંઈક? એમાં દર્શાવાયેલા સાંકેતિક ચિહ્નો અને આકૃતિઓનો શો અર્થ હોઈ શકે? ૨૧મી સદી અર્થાત્ કળિયુગમાં આરંભ થવા જઈ રહેલાં બ્રહ્માંડના અંતિમ મહાયુદ્ધ સાથે તે શી રીતે સંકળાયેલું છે? કથાનાયક વિવાન આર્યનો વંશ આ રહસ્યની કઈ કડી સાથે જોડાયેલો છે? આપ સૌ વાચકમિત્રો અને વડીલોના તર્ક-વિતર્કની અમે રાહ જોઈશું. આ ચક્ર જોઈને આપના મગજમાં આવનારા વિચારોને અહીં કમેન્ટ સેક્શનમાં વ્યક્ત કરશો તો બહુ જ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

૧૭મી ફેબ્રુઆરીએ ‘મૃત્યુંજય’નું કવર-લૉન્ચ કરીએ, એ પહેલાં વાચકમિત્રો સાથે અહીં તસ્વીરમાં દર્શાવવામાં આવેલાં ચક્ર વિશે ગોષ્ઠિ કરવાની ઇચ્છા છે. નવલકથાની ઓળખાણ સમા આ ચક્રનો અર્થ શો છે? શું ખરેખર તે કોઈ ચક્ર છે કે પછી બીજું કંઈક? એમાં દર્શાવાયેલા સાંકેતિક ચિહ્નો અને આકૃતિઓનો શો અર્થ હોઈ શકે?

૨૧મી સદી અર્થાત્ કળિયુગમાં આરંભ થવા જઈ રહેલાં બ્રહ્માંડના અંતિમ મહાયુદ્ધ સાથે તે શી રીતે સંકળાયેલું છે? કથાનાયક વિવાન આર્યનો વંશ આ રહસ્યની કઈ કડી સાથે જોડાયેલો છે?

આપ સૌ વાચકમિત્રો અને વડીલોના તર્ક-વિતર્કની અમે રાહ જોઈશું. આ ચક્ર જોઈને આપના મગજમાં આવનારા વિચારોને અહીં કમેન્ટ સેક્શનમાં વ્યક્ત કરશો તો બહુ જ ગમશે.

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

૧૭મી ફેબ્રુઆરીએ ‘મૃત્યુંજય’નું કવર-લૉન્ચ કરીએ, એ પહેલાં વાચકમિત્રો સાથે અહીં તસ્વીરમાં દર્શાવવામાં આવેલાં ચક્ર વિશે ગોષ્ઠિ કરવાની ઇચ્છા છે. નવલકથાની ઓળખાણ સમા આ ચક્રનો અર્થ શો છે? શું ખરેખર તે કોઈ ચક્ર છે કે પછી બીજું કંઈક? એમાં દર્શાવાયેલા સાંકેતિક ચિહ્નો અને આકૃતિઓનો શો અર્થ હોઈ શકે? ૨૧મી સદી અર્થાત્ કળિયુગમાં આરંભ થવા જઈ રહેલાં બ્રહ્માંડના અંતિમ મહાયુદ્ધ સાથે તે શી રીતે સંકળાયેલું છે? કથાનાયક વિવાન આર્યનો વંશ આ રહસ્યની કઈ કડી સાથે જોડાયેલો છે? આપ સૌ વાચકમિત્રો અને વડીલોના તર્ક-વિતર્કની અમે રાહ જોઈશું. આ ચક્ર જોઈને આપના મગજમાં આવનારા વિચારોને અહીં કમેન્ટ સેક્શનમાં વ્યક્ત કરશો તો બહુ જ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0