દરેક પિતાના ભાગે આંસુ આવે અને સામે પક્ષે દીકરીને વહાલનો દરિયો જેવી લાગણી મળતી હોય તેવો સંસારમાં એકમાત્ર સંબંધ હોય તો તે પિતા-દીકરી વચ્ચેનો છે. દીકરીની જીવનયાત્રા દરેક પિતા માટે વહાલની યાત્રા બની રહેતી હોય છે. બે દશકમાં ‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકની અઠ્ઠાવીશ આવૃત્તિઓ પ્રકાશિત થઇ તે પિતાની દીકરી પ્રત્યેની લાગણી-પ્રેમમાં જીવનરૂપી દરિયામાં આવેલી ભરતીનો અહેસાસ જરૂર કરાવે છે. સાહિત્ય મનિષીઓ અને કર્મશીલ એવા પિતા જ્યારે દીકરીની વાત કરે ત્યારે તેના વ્યવારિક હોદ્દા દૂર કરી દીકરી સાથે જોડાયેલી સંવેદના પ્રગટ કરે છે. જે આ પુસ્તકમાં વણેલી છે. ‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકમાં ઘરના ઉમરે પ્રગટેલા દીવાના પ્રકાશસમી દીકરીઓની વાત પ્રસ્તુત થઇ છે જે ઘરની અંદર અને બહાર બન્નેને પ્રકાશિત કરે છે. બે કુળને તારનારી દીકરીઓ માટે પોતાના ચિરસ્મરણીય વત્સલ સ્વાનુભવો ભીની આંખે કંડારી અક્ષરના દીવડાં પ્રગટાવ્યાં તેનો પ્રકાશ આજે પણ ઝળહળતો રહ્યાની લાગણી લાખો વાચકોને થઇ રહી છે. પરિવારમાં દીકરીના માંગલિક પ્રસંગે ભેટ આપવા, સ્નેહી સ્વજનોને ભેટ આપવા આ પુસ્તક અચૂક મંગાવો, વાંચો-વંચાવો અને ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3rvtrvb
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દરેક પિતાના ભાગે આંસુ આવે અને સામે પક્ષે દીકરીને વહાલનો દરિયો જેવી લાગણી મળતી હોય તેવો સંસારમાં એકમાત્ર સંબંધ હોય તો તે પિતા-દીકરી વચ્ચેનો છે. દીકરીની જીવનયાત્રા દરેક પિતા માટે વહાલની યાત્રા બની રહેતી હોય છે. બે દશકમાં ‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકની અઠ્ઠાવીશ આવૃત્તિઓ પ્રકાશિત થઇ તે પિતાની દીકરી પ્રત્યેની લાગણી-પ્રેમમાં જીવનરૂપી દરિયામાં આવેલી ભરતીનો અહેસાસ જરૂર કરાવે છે. સાહિત્ય મનિષીઓ અને કર્મશીલ એવા પિતા જ્યારે દીકરીની વાત કરે ત્યારે તેના વ્યવારિક હોદ્દા દૂર કરી દીકરી સાથે જોડાયેલી સંવેદના પ્રગટ કરે છે. જે આ પુસ્તકમાં વણેલી છે. ‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકમાં ઘરના ઉમરે પ્રગટેલા દીવાના પ્રકાશસમી દીકરીઓની વાત પ્રસ્તુત થઇ છે જે ઘરની અંદર અને બહાર બન્નેને પ્રકાશિત કરે છે. બે કુળને તારનારી દીકરીઓ માટે પોતાના ચિરસ્મરણીય વત્સલ સ્વાનુભવો ભીની આંખે કંડારી અક્ષરના દીવડાં પ્રગટાવ્યાં તેનો પ્રકાશ આજે પણ ઝળહળતો રહ્યાની લાગણી લાખો વાચકોને થઇ રહી છે. પરિવારમાં દીકરીના માંગલિક પ્રસંગે ભેટ આપવા, સ્નેહી સ્વજનોને ભેટ આપવા આ પુસ્તક અચૂક મંગાવો, વાંચો-વંચાવો અને ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3rvtrvb #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever