“આ એ અલૌકિક દ્રશ્ય છે, જ્યાં સોમદેવ અર્થાત્ ચંદ્ર સ્વયં મહાદેવ પર તેજ-અભિષેક કરે છે! ‘મૃત્યુંજય’ નવલકથાના અંતે કાર્તિક પૂર્ણિમાની રાતે જે રહસ્યનો ઉઘાડ થાય છે, એ આ રાત્રિ છે! સોમનાથ જ્યોતિર્લિંગના પૂજારીશ્રી અને પી.આર.ઓ. મેનેજર ધ્રુવ જોષી સાથેની વાતચીત દરમિયાન અમને ત્યાં જે માહિતી મળી હતી, એ અભૂતપૂર્વ હોવાની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હતી! બસ... એ જ સમયે નિશ્ચિત હતું કે ‘મૃત્યુંજય’નો ક્લાયમેક્સ કાર્તિક પૂર્ણિમાની રાતે જ પૂર્ણ થશે. બે દિવસ પહેલા ફરી કાર્તિક પૂર્ણિમાની રાત આવી, ત્યારે મારા બે પ્રિય વાચકમિત્રો હેમાંગભાઈ પારેખ અને કિશોરભાઈ પંડ્યાએ પણ આ ફોટોગ્રાફ મોકલીને એ અવર્ણનીય ક્ષણની યાદ અપાવી દીધી.” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા 14મી ડિસેમ્બરના રોજ જ્યારે ‘મહા-અસુર શ્રેણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ રીલિઝ થઈ રહ્યો છે, ત્યારે જો હજુ પણ આપે તેના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ની ગાથા ન વાંચી હોય તો ઘરે બેઠા ઑર્ડર કરી શકો છો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“આ એ અલૌકિક દ્રશ્ય છે, જ્યાં સોમદેવ અર્થાત્ ચંદ્ર સ્વયં મહાદેવ પર તેજ-અભિષેક કરે છે! ‘મૃત્યુંજય’ નવલકથાના અંતે કાર્તિક પૂર્ણિમાની રાતે જે રહસ્યનો ઉઘાડ થાય છે, એ આ રાત્રિ છે! સોમનાથ જ્યોતિર્લિંગના પૂજારીશ્રી અને પી.આર.ઓ. મેનેજર ધ્રુવ જોષી સાથેની વાતચીત દરમિયાન અમને ત્યાં જે માહિતી મળી હતી, એ અભૂતપૂર્વ હોવાની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હતી! બસ... એ જ સમયે નિશ્ચિત હતું કે ‘મૃત્યુંજય’નો ક્લાયમેક્સ કાર્તિક પૂર્ણિમાની રાતે જ પૂર્ણ થશે.

બે દિવસ પહેલા ફરી કાર્તિક પૂર્ણિમાની રાત આવી, ત્યારે મારા બે પ્રિય વાચકમિત્રો હેમાંગભાઈ પારેખ અને કિશોરભાઈ પંડ્યાએ પણ આ ફોટોગ્રાફ મોકલીને એ અવર્ણનીય ક્ષણની યાદ અપાવી દીધી.”

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

14મી ડિસેમ્બરના રોજ જ્યારે ‘મહા-અસુર શ્રેણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ રીલિઝ થઈ રહ્યો છે, ત્યારે જો હજુ પણ આપે તેના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ની ગાથા ન વાંચી હોય તો ઘરે બેઠા ઑર્ડર કરી શકો છો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે.

“આ એ અલૌકિક દ્રશ્ય છે, જ્યાં સોમદેવ અર્થાત્ ચંદ્ર સ્વયં મહાદેવ પર તેજ-અભિષેક કરે છે! ‘મૃત્યુંજય’ નવલકથાના અંતે કાર્તિક પૂર્ણિમાની રાતે જે રહસ્યનો ઉઘાડ થાય છે, એ આ રાત્રિ છે! સોમનાથ જ્યોતિર્લિંગના પૂજારીશ્રી અને પી.આર.ઓ. મેનેજર ધ્રુવ જોષી સાથેની વાતચીત દરમિયાન અમને ત્યાં જે માહિતી મળી હતી, એ અભૂતપૂર્વ હોવાની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હતી! બસ... એ જ સમયે નિશ્ચિત હતું કે ‘મૃત્યુંજય’નો ક્લાયમેક્સ કાર્તિક પૂર્ણિમાની રાતે જ પૂર્ણ થશે. બે દિવસ પહેલા ફરી કાર્તિક પૂર્ણિમાની રાત આવી, ત્યારે મારા બે પ્રિય વાચકમિત્રો હેમાંગભાઈ પારેખ અને કિશોરભાઈ પંડ્યાએ પણ આ ફોટોગ્રાફ મોકલીને એ અવર્ણનીય ક્ષણની યાદ અપાવી દીધી.” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા 14મી ડિસેમ્બરના રોજ જ્યારે ‘મહા-અસુર શ્રેણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ રીલિઝ થઈ રહ્યો છે, ત્યારે જો હજુ પણ આપે તેના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ની ગાથા ન વાંચી હોય તો ઘરે બેઠા ઑર્ડર કરી શકો છો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે.

Let's Connect

sm2p0