“આ એ અલૌકિક દ્રશ્ય છે, જ્યાં સોમદેવ અર્થાત્ ચંદ્ર સ્વયં મહાદેવ પર તેજ-અભિષેક કરે છે! ‘મૃત્યુંજય’ નવલકથાના અંતે કાર્તિક પૂર્ણિમાની રાતે જે રહસ્યનો ઉઘાડ થાય છે, એ આ રાત્રિ છે! સોમનાથ જ્યોતિર્લિંગના પૂજારીશ્રી અને પી.આર.ઓ. મેનેજર ધ્રુવ જોષી સાથેની વાતચીત દરમિયાન અમને ત્યાં જે માહિતી મળી હતી, એ અભૂતપૂર્વ હોવાની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હતી! બસ... એ જ સમયે નિશ્ચિત હતું કે ‘મૃત્યુંજય’નો ક્લાયમેક્સ કાર્તિક પૂર્ણિમાની રાતે જ પૂર્ણ થશે.
બે દિવસ પહેલા ફરી કાર્તિક પૂર્ણિમાની રાત આવી, ત્યારે મારા બે પ્રિય વાચકમિત્રો હેમાંગભાઈ પારેખ અને કિશોરભાઈ પંડ્યાએ પણ આ ફોટોગ્રાફ મોકલીને એ અવર્ણનીય ક્ષણની યાદ અપાવી દીધી.”
- પરખ ભટ્ટ અને રાજ જાવિયા
14મી ડિસેમ્બરના રોજ જ્યારે ‘મહા-અસુર શ્રેણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ રીલિઝ થઈ રહ્યો છે, ત્યારે જો હજુ પણ આપે તેના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ની ગાથા ન વાંચી હોય તો ઘરે બેઠા ઑર્ડર કરી શકો છો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે.
“આ એ અલૌકિક દ્રશ્ય છે, જ્યાં સોમદેવ અર્થાત્ ચંદ્ર સ્વયં મહાદેવ પર તેજ-અભિષેક કરે છે! ‘મૃત્યુંજય’ નવલકથાના અંતે કાર્તિક પૂર્ણિમાની રાતે જે રહસ્યનો ઉઘાડ થાય છે, એ આ રાત્રિ છે! સોમનાથ જ્યોતિર્લિંગના પૂજારીશ્રી અને પી.આર.ઓ. મેનેજર ધ્રુવ જોષી સાથેની વાતચીત દરમિયાન અમને ત્યાં જે માહિતી મળી હતી, એ અભૂતપૂર્વ હોવાની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હતી! બસ... એ જ સમયે નિશ્ચિત હતું કે ‘મૃત્યુંજય’નો ક્લાયમેક્સ કાર્તિક પૂર્ણિમાની રાતે જ પૂર્ણ થશે. બે દિવસ પહેલા ફરી કાર્તિક પૂર્ણિમાની રાત આવી, ત્યારે મારા બે પ્રિય વાચકમિત્રો હેમાંગભાઈ પારેખ અને કિશોરભાઈ પંડ્યાએ પણ આ ફોટોગ્રાફ મોકલીને એ અવર્ણનીય ક્ષણની યાદ અપાવી દીધી.” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા 14મી ડિસેમ્બરના રોજ જ્યારે ‘મહા-અસુર શ્રેણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ રીલિઝ થઈ રહ્યો છે, ત્યારે જો હજુ પણ આપે તેના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ની ગાથા ન વાંચી હોય તો ઘરે બેઠા ઑર્ડર કરી શકો છો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે.