ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥ સમગ્ર કાળચક્ર દરમિયાન સુષુપ્ત અવસ્થામાં રહેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – ની એક ખૌફનાક ભવિષ્યવાણી સત્ય ઠરવા જઈ રહી છે! સત્ય-અસત્ય અને ધર્મ-અધર્મ વચ્ચેના આ મહાયુદ્ધમાં આજ વખતે કશું જ પૂર્વનિર્ધારિત નથી. જગત જેને વીસરી ચૂક્યું છે એ તમામ આસુરી શક્તિઓ અસુરાધિપત્યની સ્થાપના માટે પુનઃ જાગૃત થઈ રહી છે... અંતિમ સમય નજીક છે... પ્રલય નિશ્ચિત છે... ... प्रलय इश्यति । સૃષ્ટિરચયિતા બ્રહ્મા, જગતનિયંતા મહાવિષ્ણુ અને કાળજયી દેવાધિદેવ તરફથી પ્રદાન કરવામાં આવેલું પ્રાચીન આર્યાવર્તનું મહાનત્તમ પૌરાણિક રહસ્ય સૃષ્ટિરક્ષકની પ્રતીક્ષા કરી રહ્યું છે. પ્રસ્તુત છે... મહા-અસુર શ્રેણીના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું કવર-પેજ! ॐ नमः पार्वती पतये.. हर.. हर.. महादेव हर । નોંધ: કવર-લૉન્ચ વીડિયોની સાચી અનુભૂતિ મેળવવા માટે ઇયરફોનનો ઉપયોગ કરવા નમ્ર અપીલ છે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Cover-Page designed by: Mauli Buch Munshi Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Music: Hidden Hindu by Akshat Gupta (Copyrights: Utterly Bitterly Soulful) Visuals: SHIVA (Record Mill)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥

સમગ્ર કાળચક્ર દરમિયાન સુષુપ્ત અવસ્થામાં રહેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – ની એક ખૌફનાક ભવિષ્યવાણી સત્ય ઠરવા જઈ રહી છે! સત્ય-અસત્ય અને ધર્મ-અધર્મ વચ્ચેના આ મહાયુદ્ધમાં આજ વખતે કશું જ પૂર્વનિર્ધારિત નથી. જગત જેને વીસરી ચૂક્યું છે એ તમામ આસુરી શક્તિઓ અસુરાધિપત્યની સ્થાપના માટે પુનઃ જાગૃત થઈ રહી છે... અંતિમ સમય નજીક છે... પ્રલય નિશ્ચિત છે...

... प्रलय इश्यति ।

સૃષ્ટિરચયિતા બ્રહ્મા, જગતનિયંતા મહાવિષ્ણુ અને કાળજયી દેવાધિદેવ તરફથી પ્રદાન કરવામાં આવેલું પ્રાચીન આર્યાવર્તનું મહાનત્તમ પૌરાણિક રહસ્ય સૃષ્ટિરક્ષકની પ્રતીક્ષા કરી રહ્યું છે.

પ્રસ્તુત છે... મહા-અસુર શ્રેણીના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું કવર-પેજ!

ॐ नमः पार्वती पतये.. हर.. हर.. महादेव हर ।

નોંધ: કવર-લૉન્ચ વીડિયોની સાચી અનુભૂતિ મેળવવા માટે ઇયરફોનનો ઉપયોગ કરવા નમ્ર અપીલ છે.

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Cover-Page designed by: Mauli Buch Munshi
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Music: Hidden Hindu by Akshat Gupta (Copyrights: Utterly Bitterly Soulful)
Visuals: SHIVA (Record Mill)

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥ સમગ્ર કાળચક્ર દરમિયાન સુષુપ્ત અવસ્થામાં રહેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – ની એક ખૌફનાક ભવિષ્યવાણી સત્ય ઠરવા જઈ રહી છે! સત્ય-અસત્ય અને ધર્મ-અધર્મ વચ્ચેના આ મહાયુદ્ધમાં આજ વખતે કશું જ પૂર્વનિર્ધારિત નથી. જગત જેને વીસરી ચૂક્યું છે એ તમામ આસુરી શક્તિઓ અસુરાધિપત્યની સ્થાપના માટે પુનઃ જાગૃત થઈ રહી છે... અંતિમ સમય નજીક છે... પ્રલય નિશ્ચિત છે... ... प्रलय इश्यति । સૃષ્ટિરચયિતા બ્રહ્મા, જગતનિયંતા મહાવિષ્ણુ અને કાળજયી દેવાધિદેવ તરફથી પ્રદાન કરવામાં આવેલું પ્રાચીન આર્યાવર્તનું મહાનત્તમ પૌરાણિક રહસ્ય સૃષ્ટિરક્ષકની પ્રતીક્ષા કરી રહ્યું છે. પ્રસ્તુત છે... મહા-અસુર શ્રેણીના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું કવર-પેજ! ॐ नमः पार्वती पतये.. हर.. हर.. महादेव हर । નોંધ: કવર-લૉન્ચ વીડિયોની સાચી અનુભૂતિ મેળવવા માટે ઇયરફોનનો ઉપયોગ કરવા નમ્ર અપીલ છે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Cover-Page designed by: Mauli Buch Munshi Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Music: Hidden Hindu by Akshat Gupta (Copyrights: Utterly Bitterly Soulful) Visuals: SHIVA (Record Mill) #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0