૧૮ ઑક્ટોબર, ૧૦૨૫ સોમવારના રોજ મહેમૂદ ગઝનવીએ ઝબુલિસ્તાન (આજના અફઘાનિસ્તાન)થી સોમનાથ ભણી કૂચ કરી હતી. ઝબુલિસ્તાનથી સોમનાથ વચ્ચેનું ૧૪૨૦ કિલોમીટરનું અંતર કાપવામાં તેને ત્રણેક મહિના લાગ્યા. ૬ જાન્યુઆરી, ૧૦૨૬ના રોજ તેનો કાળો પડછાયો અણહિલવાડની ધરા પર પડ્યો.
પરંતુ ઇસવીસન ૧૦૨૬માં સોમનાથ આક્રમણ દરમિયાન એવી તે કઈ ઘટના બની હતી, જેના કારણે હિંદ પર વાવટો ફરકાવનાર એ લૂંટારો ફક્ત અમુક વર્ષના અંતરાલમાં એટલે કે વર્ષ ૧૦૨૮માં અચાનક મૃત્યુ પામ્યો? તેના મૃત્યુ વિશે શા માટે આટઆટલા મતમતાંતર છે? સોમનાથનું એ કયું રહસ્ય હતું, જે ગઝનવીના મોત સાથે જ કાળની ગર્તામાં દફન થઈ ગયું?
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
૧૮ ઑક્ટોબર, ૧૦૨૫ સોમવારના રોજ મહેમૂદ ગઝનવીએ ઝબુલિસ્તાન (આજના અફઘાનિસ્તાન)થી સોમનાથ ભણી કૂચ કરી હતી. ઝબુલિસ્તાનથી સોમનાથ વચ્ચેનું ૧૪૨૦ કિલોમીટરનું અંતર કાપવામાં તેને ત્રણેક મહિના લાગ્યા. ૬ જાન્યુઆરી, ૧૦૨૬ના રોજ તેનો કાળો પડછાયો અણહિલવાડની ધરા પર પડ્યો. પરંતુ ઇસવીસન ૧૦૨૬માં સોમનાથ આક્રમણ દરમિયાન એવી તે કઈ ઘટના બની હતી, જેના કારણે હિંદ પર વાવટો ફરકાવનાર એ લૂંટારો ફક્ત અમુક વર્ષના અંતરાલમાં એટલે કે વર્ષ ૧૦૨૮માં અચાનક મૃત્યુ પામ્યો? તેના મૃત્યુ વિશે શા માટે આટઆટલા મતમતાંતર છે? સોમનાથનું એ કયું રહસ્ય હતું, જે ગઝનવીના મોત સાથે જ કાળની ગર્તામાં દફન થઈ ગયું? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever