
‘નેશનલ આર્મી ડે’ વિશેષ!
સેનામાં ભરતી થયેલાં જવાનો આત્મા પર ભરોસો કરે ખરાં? જવાબ છે, હા! સીમા પરના અમુક ચોક્કસ વિસ્તારના સંરક્ષણની જવાબદારી સંભાળતા ભારતીય સૈનિકોને જો ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો દુશ્મનને સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને વાતચીતના માધ્યમથી જ એનો ઉકેલ નીકળી જાય.
ભલે સામાન્ય ભારતીય નાગરિક આના પર ભરોસો કરે કે ન કરે પણ, ચીનના સૈનિકોને આ શહીદની આત્માના અસ્તિત્વ પર વિશ્વાસ છે. એટલે જ, ભારત અને ચીન વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં એમના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તેઓ મીટિંગ અટેન્ડ કરી શકે.
આખરે કોણ છે આ બહાદુર સૈનિક? શું છે તેમની કહાણી?
ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ BIOમાં આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે.
Published by: Navbharat Sahitya Mandir
Created by: @fds_fortune_designing_studio
Cover-Page by: Fortune Designing Studio (FDS)
Illustration by: Kanji Makwana
#new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture
‘નેશનલ આર્મી ડે’ વિશેષ! સેનામાં ભરતી થયેલાં જવાનો આત્મા પર ભરોસો કરે ખરાં? જવાબ છે, હા! સીમા પરના અમુક ચોક્કસ વિસ્તારના સંરક્ષણની જવાબદારી સંભાળતા ભારતીય સૈનિકોને જો ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો દુશ્મનને સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને વાતચીતના માધ્યમથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે સામાન્ય ભારતીય નાગરિક આના પર ભરોસો કરે કે ન કરે પણ, ચીનના સૈનિકોને આ શહીદની આત્માના અસ્તિત્વ પર વિશ્વાસ છે. એટલે જ, ભારત અને ચીન વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં એમના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તેઓ મીટિંગ અટેન્ડ કરી શકે. આખરે કોણ છે આ બહાદુર સૈનિક? શું છે તેમની કહાણી? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ BIOમાં આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. Published by: Navbharat Sahitya Mandir Created by: @fds_fortune_designing_studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture