દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️
ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે.
તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ.
‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ:
(૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા.
(૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર.
(૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન.
(૪) પૌરાણિક તામ્રપત્ર.
(૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક.
(૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’.
અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે.
‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે.
https://navbharatonline.com/mrityunjay-gift-box.html
તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે.
તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼
નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે.
Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’
દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️ ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ. ‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ: (૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા. (૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર. (૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન. (૪) પૌરાણિક તામ્રપત્ર. (૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક. (૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’. અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે. https://navbharatonline.com/mrityunjay-gift-box.html તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે. તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼 નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે. Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’