વિશ્વભરમાં પ્રસારિત થતા ટીવી ટૉક શૉ અવેક્નિંગ વિથ બ્રહ્માકુમારી લાખો દર્શકો માણી રહ્યા છે. સંક્રમણકાળમાં આ ટોક-શૉના દર્શકોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આ શૉના માધ્યમથી આવી રહ્યો છે. વ્યક્તિના આંતરિક જીવનમાં સકારાત્મકતા અને આંતરદૃષ્ટિને કેળવવા માટે બ્રહ્માકુમારી શિવાની જીના પ્રવચનો લોકપ્રિય બની રહ્યા છે. તે પ્રવચનોના ચૂંટેલા સંપાદિત સંગ્રહને પ્રશ્નોત્તરી રૂપે નવભારત સાહિત્ય મંદિરે અસીમ આનંદ તરફ પુસ્તકરૂપે પ્રકાશિત કર્યો છે. વ્યક્તિના જીવનમાં આનંદનો અભાવ વર્તાતો હોય, ડગલે ને પગલે વ્યક્તિમાં ફરિયાદ અને અન્યો પર દોષારોપણની વૃત્તિ ઘર કરી જતી હોય તે સમયે પ્રસન્નતા અને આનંદ માટે પ્રત્યેક વ્યક્તિની જવાબદારી પ્રત્યે તેને જાગૃત કરવાનો એક માત્ર માર્ગ બચ્યો છે જેમાં સંગ્રહવૃત્તિને બદલે ત્યાગની ભાવના, અપેક્ષાની જગાએ સ્વીકૃતિની ભાવના અને વર્તમાનમાં જીવવાની જીવનશૈલી જ આપણેને સુખ, સંતોષ તથા પરમ આનંદ તરફ જીવનને લઇ જઇ શકે છે. આ તમામ પ્રશ્નોનો ઉકેલ આ પુસ્તકમાં પ્રસ્તુત રજૂ થયેલો છે. આજના સંક્રમણના માહોલ વચ્ચે જીવન જીવવના તમામ માર્ગોનું ભયાવહ ચિત્ર સામે દેખાય છે ત્યારે સકારાત્મક વિચારો દૃઢ કરવા આ પુસ્તક અચૂક મંગાવી વાંચવું જોઇએ. સ્વજનોની સ્મૃતિવંદના નિમિત્તે આ પુસ્તક સ્વજનો અને પરિવારજનોને ભેટ આપો. આ પુસ્તક આજે જ ખરીદો-વાંચો-વંચાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2QaKZzw જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

વિશ્વભરમાં પ્રસારિત થતા ટીવી ટૉક શૉ અવેક્નિંગ વિથ બ્રહ્માકુમારી લાખો દર્શકો માણી રહ્યા છે. સંક્રમણકાળમાં આ ટોક-શૉના દર્શકોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આ શૉના માધ્યમથી આવી રહ્યો છે. વ્યક્તિના આંતરિક જીવનમાં સકારાત્મકતા અને આંતરદૃષ્ટિને કેળવવા માટે બ્રહ્માકુમારી શિવાની જીના પ્રવચનો લોકપ્રિય બની રહ્યા છે. તે પ્રવચનોના ચૂંટેલા સંપાદિત સંગ્રહને પ્રશ્નોત્તરી રૂપે નવભારત સાહિત્ય મંદિરે અસીમ આનંદ તરફ પુસ્તકરૂપે પ્રકાશિત કર્યો છે. વ્યક્તિના જીવનમાં આનંદનો અભાવ વર્તાતો હોય, ડગલે ને પગલે વ્યક્તિમાં ફરિયાદ અને અન્યો પર દોષારોપણની વૃત્તિ ઘર કરી જતી હોય તે સમયે પ્રસન્નતા અને આનંદ માટે પ્રત્યેક વ્યક્તિની જવાબદારી પ્રત્યે તેને જાગૃત કરવાનો એક માત્ર માર્ગ બચ્યો છે જેમાં સંગ્રહવૃત્તિને બદલે ત્યાગની ભાવના, અપેક્ષાની જગાએ સ્વીકૃતિની ભાવના અને વર્તમાનમાં જીવવાની જીવનશૈલી જ આપણેને સુખ, સંતોષ તથા પરમ આનંદ તરફ જીવનને લઇ જઇ શકે છે. આ તમામ પ્રશ્નોનો ઉકેલ આ પુસ્તકમાં પ્રસ્તુત રજૂ થયેલો છે. આજના સંક્રમણના માહોલ વચ્ચે જીવન જીવવના તમામ માર્ગોનું ભયાવહ ચિત્ર સામે દેખાય છે ત્યારે સકારાત્મક વિચારો દૃઢ કરવા આ પુસ્તક અચૂક મંગાવી વાંચવું જોઇએ. સ્વજનોની સ્મૃતિવંદના નિમિત્તે આ પુસ્તક સ્વજનો અને પરિવારજનોને ભેટ આપો. આ પુસ્તક આજે જ ખરીદો-વાંચો-વંચાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2QaKZzw

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

વિશ્વભરમાં પ્રસારિત થતા ટીવી ટૉક શૉ અવેક્નિંગ વિથ બ્રહ્માકુમારી લાખો દર્શકો માણી રહ્યા છે. સંક્રમણકાળમાં આ ટોક-શૉના દર્શકોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આ શૉના માધ્યમથી આવી રહ્યો છે. વ્યક્તિના આંતરિક જીવનમાં સકારાત્મકતા અને આંતરદૃષ્ટિને કેળવવા માટે બ્રહ્માકુમારી શિવાની જીના પ્રવચનો લોકપ્રિય બની રહ્યા છે. તે પ્રવચનોના ચૂંટેલા સંપાદિત સંગ્રહને પ્રશ્નોત્તરી રૂપે નવભારત સાહિત્ય મંદિરે અસીમ આનંદ તરફ પુસ્તકરૂપે પ્રકાશિત કર્યો છે. વ્યક્તિના જીવનમાં આનંદનો અભાવ વર્તાતો હોય, ડગલે ને પગલે વ્યક્તિમાં ફરિયાદ અને અન્યો પર દોષારોપણની વૃત્તિ ઘર કરી જતી હોય તે સમયે પ્રસન્નતા અને આનંદ માટે પ્રત્યેક વ્યક્તિની જવાબદારી પ્રત્યે તેને જાગૃત કરવાનો એક માત્ર માર્ગ બચ્યો છે જેમાં સંગ્રહવૃત્તિને બદલે ત્યાગની ભાવના, અપેક્ષાની જગાએ સ્વીકૃતિની ભાવના અને વર્તમાનમાં જીવવાની જીવનશૈલી જ આપણેને સુખ, સંતોષ તથા પરમ આનંદ તરફ જીવનને લઇ જઇ શકે છે. આ તમામ પ્રશ્નોનો ઉકેલ આ પુસ્તકમાં પ્રસ્તુત રજૂ થયેલો છે. આજના સંક્રમણના માહોલ વચ્ચે જીવન જીવવના તમામ માર્ગોનું ભયાવહ ચિત્ર સામે દેખાય છે ત્યારે સકારાત્મક વિચારો દૃઢ કરવા આ પુસ્તક અચૂક મંગાવી વાંચવું જોઇએ. સ્વજનોની સ્મૃતિવંદના નિમિત્તે આ પુસ્તક સ્વજનો અને પરિવારજનોને ભેટ આપો. આ પુસ્તક આજે જ ખરીદો-વાંચો-વંચાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2QaKZzw જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0