ધૂમ્રવેધ (ભાગ – ૧ અને ૨) પુસ્તકમાં રસવિદ્યા, રજત, સૂવર્ણ આદિ ધાતુઓની નિર્માણક્રિયાની સરળ રીતે પ્રસ્તુત થઇ છે. આમ તો આ તમામ ક્રિયા જટિલ અને રાજવર્તી છે. ‘ધૂમ્રવેધ’ પુસ્તકમાં આપણા પ્રાચીન ગ્રંથો, પુરાણોક્ત ચિકિત્સા પદ્ધતિ અનુભવી સિદ્ધ આચાર્ય, મહાત્માઓ પાસેથી સંપાદિત રસયોગકલા પ્રસ્તુત થઇ છે. આયુર્વેદના પાયા પર રચાયેલી ‘ધૂમ્રવેધ’માં પ્રસ્તુત મહાવિદ્યા યોગ-રસાયણ-ગુટિતા-જોડ-ભસ્મ-સૂવર્ણક્રિયાના રહસ્યો ઉજાગર કરાયા છે. આ પુસ્તક બે ભાગમાં પ્રકાશિત થયું છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૨% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3tclOLs
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ધૂમ્રવેધ (ભાગ – ૧ અને ૨) પુસ્તકમાં રસવિદ્યા, રજત, સૂવર્ણ આદિ ધાતુઓની નિર્માણક્રિયાની સરળ રીતે પ્રસ્તુત થઇ છે. આમ તો આ તમામ ક્રિયા જટિલ અને રાજવર્તી છે. ‘ધૂમ્રવેધ’ પુસ્તકમાં આપણા પ્રાચીન ગ્રંથો, પુરાણોક્ત ચિકિત્સા પદ્ધતિ અનુભવી સિદ્ધ આચાર્ય, મહાત્માઓ પાસેથી સંપાદિત રસયોગકલા પ્રસ્તુત થઇ છે. આયુર્વેદના પાયા પર રચાયેલી ‘ધૂમ્રવેધ’માં પ્રસ્તુત મહાવિદ્યા યોગ-રસાયણ-ગુટિતા-જોડ-ભસ્મ-સૂવર્ણક્રિયાના રહસ્યો ઉજાગર કરાયા છે. આ પુસ્તક બે ભાગમાં પ્રકાશિત થયું છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૨% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3tclOLs #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever