Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત અને ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ની બે નવલકથાઓ ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ અંગે આદરણીય લેખક હરેશ ધોળકિયા સાહેબનો પ્રતિભાવ.

પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત અને ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ની બે નવલકથાઓ ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ અંગે આદરણીય લેખક હરેશ ધોળકિયા સાહેબનો પ્રતિભાવ.

પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત અને ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ની બે નવલકથાઓ ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ અંગે આદરણીય લેખક હરેશ ધોળકિયા સાહેબનો પ્રતિભાવ.

Read More

જેમ દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે તેમ આપણી ગમતી વ્યક્તિ સાથે વ્યતીત કરવા મળતા સમયની પણ એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે, આટલું સરળ વાક્ય આપણા ઘણાં બધાના જીવનમાં ફેરફાર લાવી શકે છે.    આજે જ વસાવો : bit.ly/3ILeXSW   #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

જેમ દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે તેમ આપણી ગમતી વ્યક્તિ સાથે વ્યતીત કરવા મળતા સમયની પણ એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે, આટલું સરળ વાક્ય આપણા ઘણાં બધાના જીવનમાં ફેરફાર લાવી શકે છે.    આજે જ વસાવો : bit.ly/3ILeXSW   #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

જેમ દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે તેમ આપણી ગમતી વ્યક્તિ સાથે વ્યતીત કરવા મળતા સમયની પણ એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે, આટલું સરળ વાક્ય આપણા ઘણાં બધાના જીવનમાં ફેરફાર લાવી શકે છે.    આજે જ વસાવો : bit.ly/3ILeXSW   #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

નેતૃત્વ જન્મજાત હોય છે તેને નિર્માણ કરી શકાતું નથી, એ માન્યતાને પોતાના કર્તવ્યથી ખોટી સાબિત કરનાર વ્યક્તિત્વ એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય. બાર વર્ષના દત્તક લેવાયેલ બાળકને છ વર્ષ સુધી આપવામાં આવેલ સઘન પ્રશિક્ષણના કેટલાક અનુભવો વર્ણવતું પુસ્તક : શાસન સૂત્રો આજે જ વસાવો : bit.ly/3MYJbUS #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નેતૃત્વ જન્મજાત હોય છે તેને નિર્માણ કરી શકાતું નથી, એ માન્યતાને પોતાના કર્તવ્યથી ખોટી સાબિત કરનાર વ્યક્તિત્વ એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય. બાર વર્ષના દત્તક લેવાયેલ બાળકને છ વર્ષ સુધી આપવામાં આવેલ સઘન પ્રશિક્ષણના કેટલાક અનુભવો વર્ણવતું પુસ્તક : શાસન સૂત્રો આજે જ વસાવો : bit.ly/3MYJbUS #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નેતૃત્વ જન્મજાત હોય છે તેને નિર્માણ કરી શકાતું નથી, એ માન્યતાને પોતાના કર્તવ્યથી ખોટી સાબિત કરનાર વ્યક્તિત્વ એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય. બાર વર્ષના દત્તક લેવાયેલ બાળકને છ વર્ષ સુધી આપવામાં આવેલ સઘન પ્રશિક્ષણના કેટલાક અનુભવો વર્ણવતું પુસ્તક : શાસન સૂત્રો આજે જ વસાવો : bit.ly/3MYJbUS #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

"જિંદગીની ચાવીઓ અને જગતના રહસ્યો" સુક્ષ્મથી સમગ્ર સુધીની સફર કરાવે છે.  આ પુસ્તકમાં ધ્યાન, આત્માના સ્વરૂપ, માનવ દેહની રચના, માનવ દેહની સફળતા ઉપરાંત ધાર્મિક તેમજ આધ્યાત્મિક વિષયોની સમસ્યારૂપી તાળાઓની ચાવી વર્ણવવામાં આવી છે.   આજે જ વસાવો : bit.ly/3Iz6BgY  #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

"જિંદગીની ચાવીઓ અને જગતના રહસ્યો" સુક્ષ્મથી સમગ્ર સુધીની સફર કરાવે છે.  આ પુસ્તકમાં ધ્યાન, આત્માના સ્વરૂપ, માનવ દેહની રચના, માનવ દેહની સફળતા ઉપરાંત ધાર્મિક તેમજ આધ્યાત્મિક વિષયોની સમસ્યારૂપી તાળાઓની ચાવી વર્ણવવામાં આવી છે.   આજે જ વસાવો : bit.ly/3Iz6BgY  #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

"જિંદગીની ચાવીઓ અને જગતના રહસ્યો" સુક્ષ્મથી સમગ્ર સુધીની સફર કરાવે છે.  આ પુસ્તકમાં ધ્યાન, આત્માના સ્વરૂપ, માનવ દેહની રચના, માનવ દેહની સફળતા ઉપરાંત ધાર્મિક તેમજ આધ્યાત્મિક વિષયોની સમસ્યારૂપી તાળાઓની ચાવી વર્ણવવામાં આવી છે.   આજે જ વસાવો : bit.ly/3Iz6BgY  #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼

સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼

સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼

Read More

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

છીપે પાક્યાં મોતી, સુરજ ઉગવાની વેળા, જેવા હૃદય સ્પર્શી પુસ્તકોના લેખક  ડૉ. મહેન્દ્ર શુક્લની આગવી શૈલીમાં લખવામાં આવેલ પુસ્તક : વાંસળના મેઘધનુષી રંગો   આજે જ વસાવો : bit.ly/3oqHfel   #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

છીપે પાક્યાં મોતી, સુરજ ઉગવાની વેળા, જેવા હૃદય સ્પર્શી પુસ્તકોના લેખક  ડૉ. મહેન્દ્ર શુક્લની આગવી શૈલીમાં લખવામાં આવેલ પુસ્તક : વાંસળના મેઘધનુષી રંગો   આજે જ વસાવો : bit.ly/3oqHfel   #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

છીપે પાક્યાં મોતી, સુરજ ઉગવાની વેળા, જેવા હૃદય સ્પર્શી પુસ્તકોના લેખક  ડૉ. મહેન્દ્ર શુક્લની આગવી શૈલીમાં લખવામાં આવેલ પુસ્તક : વાંસળના મેઘધનુષી રંગો   આજે જ વસાવો : bit.ly/3oqHfel   #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે? એક જ ઘટનાને જ્યારે ત્રણ અલગ અલગ વ્યક્તિ એમની રીતે કહે ત્યારે એ ત્રણ અલગ અલગ વાર્તા રૂપે ઉભરી આવે છે. આ નવલકથાના ત્રણેય પાત્રો તમને એમની લવ લાઇફની આપવીતી સંભળાવતું પુસ્તક, “પ્રીત ના કરિયો કોઈ" આજે જ વસાવો : https://bit.ly/3WrpF6p #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે? એક જ ઘટનાને જ્યારે ત્રણ અલગ અલગ વ્યક્તિ એમની રીતે કહે ત્યારે એ ત્રણ અલગ અલગ વાર્તા રૂપે ઉભરી આવે છે. આ નવલકથાના ત્રણેય પાત્રો તમને એમની લવ લાઇફની આપવીતી સંભળાવતું પુસ્તક, “પ્રીત ના કરિયો કોઈ" આજે જ વસાવો : https://bit.ly/3WrpF6p #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે? એક જ ઘટનાને જ્યારે ત્રણ અલગ અલગ વ્યક્તિ એમની રીતે કહે ત્યારે એ ત્રણ અલગ અલગ વાર્તા રૂપે ઉભરી આવે છે. આ નવલકથાના ત્રણેય પાત્રો તમને એમની લવ લાઇફની આપવીતી સંભળાવતું પુસ્તક, “પ્રીત ના કરિયો કોઈ" આજે જ વસાવો : https://bit.ly/3WrpF6p #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

Read More

તુષાર દવેના જન્મદિન નિમિત્તે હમ્બોના કોમ્બો પર જમ્બો ઓફર જેમની કલમમાં તીર જેવી ધાર છે, અને જેમના વિષયવસ્તુમાં ચૂંટણીથી લઈને ચટણી સુધી... ફાંદથી લઈને ફ્રેન્ડઝોન સુધી.... વઘારેલા ભાતથી લઈને ભૂત સુધી.... અને પ્રેમરસથી લઈને સોમરસ સુધીની એક્સટ્રા વાઇડરેન્જનું વિષય વૈવિધ્ય જોવા મળે છે. એવા લેખક-પત્રકાર તુષાર દવેના જન્મદિન નિમિત્તે 20 મેથી એક સપ્તાહ સુધી એમના દ્વારા લખાયેલ હાસ્યલેખની હળવીફુલ હમ્બો હમ્બો સિરીઝ પર મેળવો ભારેખમ વળતર !!! જી હા! તુષાર દવેના પુસ્તકોના કોમ્બો પર 25 ટકાનું વળતર ત્રણેય પુસ્તક મળશે માત્ર 304 રૂપિયામાં... ગુજરાતી ભાષામાં ગંભીરતાપૂર્વક હાસ્ય લખનારા જૂજ લેખકોમાંના એક એવા યુવા પત્રકાર તુષાર દવે લિખિત 'હમ્બો હમ્બો' સિરિઝના ત્રણેય પુસ્તકોના લાલ, પીળો, વાદળી 3 મૂળભૂત રંગોનું કોમ્બિનેશન ધરાવતા કવરપેજ બહુ જ સૂચક છે. માત્ર સામાન્ય વાચક જ નહીં, પણ હાસ્યલેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પણ લેખન અંગેની મૂળભૂત બાબતો શીખવા મળે એવા લેખોનું સંકલન ધરાવતી હમ્બો સિરીઝ કોઈ લેખન શિબિરથી જરાય કમ નથી. પર્સનલ પીડાનું ય પર્ફોમન્સ બનાવી નાખનાર ક્રિએટિવ જીવના ક્રિએશનને આજના સપરમાં દિવસે નવભારત સાહિત્ય મંદિર પોંખવા જઇ રહ્યું છે ત્યારે આપ સૌ પણ એમની "હમ્બગ" વાતોને વધાવી લઈને જન્મ દિવસની શુભેચ્છાઓ જરૂરથી પાઠવજો. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર આ સ્કિમ મુકાઈ છે. એના પર ક્લિક કરીને આ ઓફરનો લાભ મેળવી શકાશે. એ સિવાય આમાં આપેલા નંબર પર કોલ કરીને પણ ઓર્ડર કરી શકાશે. આજે જ વસાવો : https://bit.ly/41RI1P2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

તુષાર દવેના જન્મદિન નિમિત્તે હમ્બોના કોમ્બો પર જમ્બો ઓફર જેમની કલમમાં તીર જેવી ધાર છે, અને જેમના વિષયવસ્તુમાં ચૂંટણીથી લઈને ચટણી સુધી... ફાંદથી લઈને ફ્રેન્ડઝોન સુધી.... વઘારેલા ભાતથી લઈને ભૂત સુધી.... અને પ્રેમરસથી લઈને સોમરસ સુધીની એક્સટ્રા વાઇડરેન્જનું વિષય વૈવિધ્ય જોવા મળે છે. એવા લેખક-પત્રકાર તુષાર દવેના જન્મદિન નિમિત્તે 20 મેથી એક સપ્તાહ સુધી એમના દ્વારા લખાયેલ હાસ્યલેખની હળવીફુલ હમ્બો હમ્બો સિરીઝ પર મેળવો ભારેખમ વળતર !!! જી હા! તુષાર દવેના પુસ્તકોના કોમ્બો પર 25 ટકાનું વળતર ત્રણેય પુસ્તક મળશે માત્ર 304 રૂપિયામાં... ગુજરાતી ભાષામાં ગંભીરતાપૂર્વક હાસ્ય લખનારા જૂજ લેખકોમાંના એક એવા યુવા પત્રકાર તુષાર દવે લિખિત 'હમ્બો હમ્બો' સિરિઝના ત્રણેય પુસ્તકોના લાલ, પીળો, વાદળી 3 મૂળભૂત રંગોનું કોમ્બિનેશન ધરાવતા કવરપેજ બહુ જ સૂચક છે. માત્ર સામાન્ય વાચક જ નહીં, પણ હાસ્યલેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પણ લેખન અંગેની મૂળભૂત બાબતો શીખવા મળે એવા લેખોનું સંકલન ધરાવતી હમ્બો સિરીઝ કોઈ લેખન શિબિરથી જરાય કમ નથી. પર્સનલ પીડાનું ય પર્ફોમન્સ બનાવી નાખનાર ક્રિએટિવ જીવના ક્રિએશનને આજના સપરમાં દિવસે નવભારત સાહિત્ય મંદિર પોંખવા જઇ રહ્યું છે ત્યારે આપ સૌ પણ એમની "હમ્બગ" વાતોને વધાવી લઈને જન્મ દિવસની શુભેચ્છાઓ જરૂરથી પાઠવજો. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર આ સ્કિમ મુકાઈ છે. એના પર ક્લિક કરીને આ ઓફરનો લાભ મેળવી શકાશે. એ સિવાય આમાં આપેલા નંબર પર કોલ કરીને પણ ઓર્ડર કરી શકાશે. આજે જ વસાવો : https://bit.ly/41RI1P2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

તુષાર દવેના જન્મદિન નિમિત્તે હમ્બોના કોમ્બો પર જમ્બો ઓફર જેમની કલમમાં તીર જેવી ધાર છે, અને જેમના વિષયવસ્તુમાં ચૂંટણીથી લઈને ચટણી સુધી... ફાંદથી લઈને ફ્રેન્ડઝોન સુધી.... વઘારેલા ભાતથી લઈને ભૂત સુધી.... અને પ્રેમરસથી લઈને સોમરસ સુધીની એક્સટ્રા વાઇડરેન્જનું વિષય વૈવિધ્ય જોવા મળે છે. એવા લેખક-પત્રકાર તુષાર દવેના જન્મદિન નિમિત્તે 20 મેથી એક સપ્તાહ સુધી એમના દ્વારા લખાયેલ હાસ્યલેખની હળવીફુલ હમ્બો હમ્બો સિરીઝ પર મેળવો ભારેખમ વળતર !!! જી હા! તુષાર દવેના પુસ્તકોના કોમ્બો પર 25 ટકાનું વળતર ત્રણેય પુસ્તક મળશે માત્ર 304 રૂપિયામાં... ગુજરાતી ભાષામાં ગંભીરતાપૂર્વક હાસ્ય લખનારા જૂજ લેખકોમાંના એક એવા યુવા પત્રકાર તુષાર દવે લિખિત 'હમ્બો હમ્બો' સિરિઝના ત્રણેય પુસ્તકોના લાલ, પીળો, વાદળી 3 મૂળભૂત રંગોનું કોમ્બિનેશન ધરાવતા કવરપેજ બહુ જ સૂચક છે. માત્ર સામાન્ય વાચક જ નહીં, પણ હાસ્યલેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પણ લેખન અંગેની મૂળભૂત બાબતો શીખવા મળે એવા લેખોનું સંકલન ધરાવતી હમ્બો સિરીઝ કોઈ લેખન શિબિરથી જરાય કમ નથી. પર્સનલ પીડાનું ય પર્ફોમન્સ બનાવી નાખનાર ક્રિએટિવ જીવના ક્રિએશનને આજના સપરમાં દિવસે નવભારત સાહિત્ય મંદિર પોંખવા જઇ રહ્યું છે ત્યારે આપ સૌ પણ એમની "હમ્બગ" વાતોને વધાવી લઈને જન્મ દિવસની શુભેચ્છાઓ જરૂરથી પાઠવજો. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર આ સ્કિમ મુકાઈ છે. એના પર ક્લિક કરીને આ ઓફરનો લાભ મેળવી શકાશે. એ સિવાય આમાં આપેલા નંબર પર કોલ કરીને પણ ઓર્ડર કરી શકાશે. આજે જ વસાવો : https://bit.ly/41RI1P2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પરમ કૃપાળુ પરમાત્માની આરાધના કરવાનું અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા ઇચ્છુક વાચકો માટેનું પુસ્તક : આરતી સાખી ધૂન આજે જ વસાવો : https://bit.ly/3pTxjdP #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પરમ કૃપાળુ પરમાત્માની આરાધના કરવાનું અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા ઇચ્છુક વાચકો માટેનું પુસ્તક : આરતી સાખી ધૂન આજે જ વસાવો : https://bit.ly/3pTxjdP #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પરમ કૃપાળુ પરમાત્માની આરાધના કરવાનું અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા ઇચ્છુક વાચકો માટેનું પુસ્તક : આરતી સાખી ધૂન આજે જ વસાવો : https://bit.ly/3pTxjdP #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પુરાતત્ત્વશાસ્ત્રી કેવા કેવા જોખમો ખેડીને માનવવસાહત સમક્ષ ઈતિહાસ ઉજાગર કરવાના પ્રયત્નો કરતા રહે છે, એનું આ એક ઉદાહરણ છે. સાયન્સ અને ટેક્નોલોજીને કારણે આજે પર્વતારોહણ અત્યંગ સુગમ બની ગયું છે, પરંતુ વર્ષ 1859 સુધી તો શ્રીલંકા – સીલોન પાસે આનું એક ચિત્ર સુદ્ધાં નહોતું! 1876ની સાલમાં સિગિરિયા / સિંહગિરીનો પહેલોવહેલો લે-આઉટ પ્લાન બ્લેકસ્લી દ્વારા બનાવવામાં આવ્યો. સવાલ એ હતો પુરાતત્ત્વવિભાગ આની છાનબીન કઈ રીતે કરે? સિગિરિયા પર્વત એકદમ સીધા અને સપાટ પાષાણનો પર્વત છે એટલે ફક્ત સાધન-સામગ્રીને આધારે આરોહણ ન થઈ શકે. વર્ષ 1895માં એક બુદ્ધિશાળી આર્કિયોલોજિસ્ટ એચ.સી.પી. બેલ દ્વારા નવતર પ્રયોગ આદરવામાં આવ્યો. એમણે સિગિરિયા ઉપર ચડવા માટે નાના પૉકેટ્સ (એવા નાના ખાડા, જેમાં પગ મૂકીને માણસ પહાડ ઉપર ચડી શકે) બનાવ્યા. અહીં અપલૉડ થયેલાં ફોટોમાં પૉકેટ્સના ફોટો (Preaching Rock) ઉમેર્યા છે. આજની તારીખે ઘરમાં રંગરોગાન કરવા માટે કલરકામ કરનારા લોકો જેવી રીતે હિંચકા ઉપર બેસે, એવી રીતે એચ.સી.પી. બેલ અને એમના પત્ની દરરોજ 600 ફૂટના આ પહાડ ઉપર લટકી લટકીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવે! તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કામ એક-બે મહિના નહીં, પરંતુ વર્ષો સુધી કરતા રહ્યાં. વર્ષ 1898નો એક ફોટો અહીં અપલોડ કર્યો છે, જેમાં એચ.સી.પી. બેલ પોતાના પત્ની અને એક નાનકડા બાળક સાથે હિંચકા ઉપર ઝૂલતાં (Fresco Pockets) જોવા મળે છે. સિગિરિયા પર્વતની બરાબર બાજુમાં એનો ઈતિહાસ જણાવતું ‘સિગિરિયા મ્યુઝિયમ’ છે, જેની અમે મુલાકાત લીધી હતી. ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના ફિલ્ડ-રીસર્ચ માટે આ સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. જેમણે નવલકથા વાંચી લીધી છે, તેઓ આનું કારણ સુપેરે જાણે છે. વર્તમાન સમયમાં પણ પર્યટકો માટે સિગિરિયાનું ચઢાણ એક એડવેન્ચર-સ્પૉર્ટ સમાન નીવડતું હોય, હાંફ ચડાવી દેતું હોય, તો આજથી 1500 વર્ષ પહેલાં રાજા કશ્યપ અને 7000 વર્ષ પહેલાં રાક્ષસરાજ રાવણે તો અહીંયા પોતાની નાનકડી નગરી વસાવી હતી, વિચાર કરો! કયા સ્તરની તકનિક અને વિજ્ઞાનનો એ સમયે ઉપયોગ થયો હશે, કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ‘સિગિરિયા મ્યુઝિયમ’માં ઐતિહાસિક કાળના ટાઉન-પ્લાનિંગનું મૉડેલ પણ ઊભું કરવામાં આવ્યું છે. પોતાના નાગરિકોની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ શકે એ માટે એ સમયના રાજાઓએ કેનાલથી માંડીને ગટર સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી હતી. એટલું જ નહીં, નગરમાં પાણીના ફુવારા ઊભા કરીને સુશોભન પણ કરવામાં આવ્યા હતા. છે ને એસ્થેટિક માઈન્ડ-સેટ! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો.

પુરાતત્ત્વશાસ્ત્રી કેવા કેવા જોખમો ખેડીને માનવવસાહત સમક્ષ ઈતિહાસ ઉજાગર કરવાના પ્રયત્નો કરતા રહે છે, એનું આ એક ઉદાહરણ છે. સાયન્સ અને ટેક્નોલોજીને કારણે આજે પર્વતારોહણ અત્યંગ સુગમ બની ગયું છે, પરંતુ વર્ષ 1859 સુધી તો શ્રીલંકા – સીલોન પાસે આનું એક ચિત્ર સુદ્ધાં નહોતું! 1876ની સાલમાં સિગિરિયા / સિંહગિરીનો પહેલોવહેલો લે-આઉટ પ્લાન બ્લેકસ્લી દ્વારા બનાવવામાં આવ્યો. સવાલ એ હતો પુરાતત્ત્વવિભાગ આની છાનબીન કઈ રીતે કરે? સિગિરિયા પર્વત એકદમ સીધા અને સપાટ પાષાણનો પર્વત છે એટલે ફક્ત સાધન-સામગ્રીને આધારે આરોહણ ન થઈ શકે. વર્ષ 1895માં એક બુદ્ધિશાળી આર્કિયોલોજિસ્ટ એચ.સી.પી. બેલ દ્વારા નવતર પ્રયોગ આદરવામાં આવ્યો. એમણે સિગિરિયા ઉપર ચડવા માટે નાના પૉકેટ્સ (એવા નાના ખાડા, જેમાં પગ મૂકીને માણસ પહાડ ઉપર ચડી શકે) બનાવ્યા. અહીં અપલૉડ થયેલાં ફોટોમાં પૉકેટ્સના ફોટો (Preaching Rock) ઉમેર્યા છે. આજની તારીખે ઘરમાં રંગરોગાન કરવા માટે કલરકામ કરનારા લોકો જેવી રીતે હિંચકા ઉપર બેસે, એવી રીતે એચ.સી.પી. બેલ અને એમના પત્ની દરરોજ 600 ફૂટના આ પહાડ ઉપર લટકી લટકીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવે! તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કામ એક-બે મહિના નહીં, પરંતુ વર્ષો સુધી કરતા રહ્યાં. વર્ષ 1898નો એક ફોટો અહીં અપલોડ કર્યો છે, જેમાં એચ.સી.પી. બેલ પોતાના પત્ની અને એક નાનકડા બાળક સાથે હિંચકા ઉપર ઝૂલતાં (Fresco Pockets) જોવા મળે છે. સિગિરિયા પર્વતની બરાબર બાજુમાં એનો ઈતિહાસ જણાવતું ‘સિગિરિયા મ્યુઝિયમ’ છે, જેની અમે મુલાકાત લીધી હતી. ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના ફિલ્ડ-રીસર્ચ માટે આ સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. જેમણે નવલકથા વાંચી લીધી છે, તેઓ આનું કારણ સુપેરે જાણે છે. વર્તમાન સમયમાં પણ પર્યટકો માટે સિગિરિયાનું ચઢાણ એક એડવેન્ચર-સ્પૉર્ટ સમાન નીવડતું હોય, હાંફ ચડાવી દેતું હોય, તો આજથી 1500 વર્ષ પહેલાં રાજા કશ્યપ અને 7000 વર્ષ પહેલાં રાક્ષસરાજ રાવણે તો અહીંયા પોતાની નાનકડી નગરી વસાવી હતી, વિચાર કરો! કયા સ્તરની તકનિક અને વિજ્ઞાનનો એ સમયે ઉપયોગ થયો હશે, કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ‘સિગિરિયા મ્યુઝિયમ’માં ઐતિહાસિક કાળના ટાઉન-પ્લાનિંગનું મૉડેલ પણ ઊભું કરવામાં આવ્યું છે. પોતાના નાગરિકોની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ શકે એ માટે એ સમયના રાજાઓએ કેનાલથી માંડીને ગટર સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી હતી. એટલું જ નહીં, નગરમાં પાણીના ફુવારા ઊભા કરીને સુશોભન પણ કરવામાં આવ્યા હતા. છે ને એસ્થેટિક માઈન્ડ-સેટ! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો.

પુરાતત્ત્વશાસ્ત્રી કેવા કેવા જોખમો ખેડીને માનવવસાહત સમક્ષ ઈતિહાસ ઉજાગર કરવાના પ્રયત્નો કરતા રહે છે, એનું આ એક ઉદાહરણ છે. સાયન્સ અને ટેક્નોલોજીને કારણે આજે પર્વતારોહણ અત્યંગ સુગમ બની ગયું છે, પરંતુ વર્ષ 1859 સુધી તો શ્રીલંકા – સીલોન પાસે આનું એક ચિત્ર સુદ્ધાં નહોતું! 1876ની સાલમાં સિગિરિયા / સિંહગિરીનો પહેલોવહેલો લે-આઉટ પ્લાન બ્લેકસ્લી દ્વારા બનાવવામાં આવ્યો. સવાલ એ હતો પુરાતત્ત્વવિભાગ આની છાનબીન કઈ રીતે કરે? સિગિરિયા પર્વત એકદમ સીધા અને સપાટ પાષાણનો પર્વત છે એટલે ફક્ત સાધન-સામગ્રીને આધારે આરોહણ ન થઈ શકે. વર્ષ 1895માં એક બુદ્ધિશાળી આર્કિયોલોજિસ્ટ એચ.સી.પી. બેલ દ્વારા નવતર પ્રયોગ આદરવામાં આવ્યો. એમણે સિગિરિયા ઉપર ચડવા માટે નાના પૉકેટ્સ (એવા નાના ખાડા, જેમાં પગ મૂકીને માણસ પહાડ ઉપર ચડી શકે) બનાવ્યા. અહીં અપલૉડ થયેલાં ફોટોમાં પૉકેટ્સના ફોટો (Preaching Rock) ઉમેર્યા છે. આજની તારીખે ઘરમાં રંગરોગાન કરવા માટે કલરકામ કરનારા લોકો જેવી રીતે હિંચકા ઉપર બેસે, એવી રીતે એચ.સી.પી. બેલ અને એમના પત્ની દરરોજ 600 ફૂટના આ પહાડ ઉપર લટકી લટકીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવે! તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કામ એક-બે મહિના નહીં, પરંતુ વર્ષો સુધી કરતા રહ્યાં. વર્ષ 1898નો એક ફોટો અહીં અપલોડ કર્યો છે, જેમાં એચ.સી.પી. બેલ પોતાના પત્ની અને એક નાનકડા બાળક સાથે હિંચકા ઉપર ઝૂલતાં (Fresco Pockets) જોવા મળે છે. સિગિરિયા પર્વતની બરાબર બાજુમાં એનો ઈતિહાસ જણાવતું ‘સિગિરિયા મ્યુઝિયમ’ છે, જેની અમે મુલાકાત લીધી હતી. ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના ફિલ્ડ-રીસર્ચ માટે આ સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. જેમણે નવલકથા વાંચી લીધી છે, તેઓ આનું કારણ સુપેરે જાણે છે. વર્તમાન સમયમાં પણ પર્યટકો માટે સિગિરિયાનું ચઢાણ એક એડવેન્ચર-સ્પૉર્ટ સમાન નીવડતું હોય, હાંફ ચડાવી દેતું હોય, તો આજથી 1500 વર્ષ પહેલાં રાજા કશ્યપ અને 7000 વર્ષ પહેલાં રાક્ષસરાજ રાવણે તો અહીંયા પોતાની નાનકડી નગરી વસાવી હતી, વિચાર કરો! કયા સ્તરની તકનિક અને વિજ્ઞાનનો એ સમયે ઉપયોગ થયો હશે, કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ‘સિગિરિયા મ્યુઝિયમ’માં ઐતિહાસિક કાળના ટાઉન-પ્લાનિંગનું મૉડેલ પણ ઊભું કરવામાં આવ્યું છે. પોતાના નાગરિકોની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ શકે એ માટે એ સમયના રાજાઓએ કેનાલથી માંડીને ગટર સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી હતી. એટલું જ નહીં, નગરમાં પાણીના ફુવારા ઊભા કરીને સુશોભન પણ કરવામાં આવ્યા હતા. છે ને એસ્થેટિક માઈન્ડ-સેટ! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો.

Read More